Celebration 2023
We are feeling delighted to complete 100 years of the establishment of our Mandal and 75 years of the Vidhyarthi Bhuvan in Rajkot in the year 2023.

Watch It Live...!



આપણે બધા જયારે 14-મે-૨૦૨૩ ના રોજ આપણા હિતેચ્છુ મંડળનો શતાબ્દી મહોત્સવ (તથા વિદ્યાર્થી ભુવન રાજકોટનો અમૃત મહોત્સવ) ઉજવવા માટે ઉત્સાહી તેમજ તત્પર છીએ ત્યારે આવો આ મંડળના વિવિધ હોદ્દાઓ પરથી જવાબદારી પૂર્વક સેવાઓ આપનાર વડીલો તથા હાલના હોદેદ્દારોનો ઋણસ્વીકાર કરીએ.